Showing posts with label Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper. Show all posts
Showing posts with label Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper. Show all posts
સંસ્કૃતનાં સુંદર સુભાષિતોનો સાર                                .

સંસ્કૃતનાં સુંદર સુભાષિતોનો સાર .

૧. સરસ્વતી (વિદ્યા), સંપત્તિ, સજ્જનની કૃપા, સારાં સંતાન, સત્તા, સત્ય, સંસ્કાર અને સુકૃત (પુણ્ય) સામગ્રી ભાગ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે. ૨. જન...
Read More
નૂર-ઉલ-ઐન અને દરિયા-એ-નૂર : અભિશાપિત હીરાઓની દુર્ભાગ્યપૂર્ણ ગાથા

નૂર-ઉલ-ઐન અને દરિયા-એ-નૂર : અભિશાપિત હીરાઓની દુર્ભાગ્યપૂર્ણ ગાથા

- ગોચર-અગોચર-દેવેશ મહેતા - જે રાણીના મસ્તક પર ક્યારેક 1469 હીરાથી જડેલો તાજ શોભતો હતો, આજે તે એક સામાન્ય નાગરિકની જેમ વિદેશમાં માતૃભૂમિની યા...
Read More
દાવત : સોયાબીનની ટેસ્ટી વાનગીઓ

દાવત : સોયાબીનની ટેસ્ટી વાનગીઓ

સોયા બ્રિંજલ  સામગ્રી : ૨૫૦ ગ્રામ નાનાં રીંગણ, બે ટુકડામાં સમારેલાં, એક કપ સોયા ગ્રેનુ અલ અથવા બાફીને માવો કરેલા, બે મોટી ડુંગળી ઝીણી સમારેલ...
Read More
વિશ્વમાં વિચારસરણીઓના યુદ્ધનો આવી ગયેલો અંત

વિશ્વમાં વિચારસરણીઓના યુદ્ધનો આવી ગયેલો અંત

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા - હવે જગતની સરકારોએ આર્થિક વૃદ્ધિ દર વધારવાની વ્યવહારૂ  પધ્ધતિઓમાં વધુ રસ લેવા માંડયો  - એકવીસમી સદીમાં વિવ...
Read More
મનરૂપી મહામાયા અને મોહરૂપી અજ્ઞાનતાનું વિનાશક બીજ!

મનરૂપી મહામાયા અને મોહરૂપી અજ્ઞાનતાનું વિનાશક બીજ!

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ - શ્રીસિદ્વકુંજિકા સ્તોત્રમાં તો એક આખો શ્લોક જગદંબાના બીજ-સ્વરૂપનું વર્ણન કરે છે ઐંકારી સૃષ્ટિરૂપાયૈ હ્રીં...
Read More
SOCIAL સર્કલ                                                    .

SOCIAL સર્કલ .

કંગના: ક્યા બાત હૈ! બહુ ઓછા એવા શુક્રવારો આવતા હશે, જ્યારે એક સાથે ત્રણ-ત્રણ મસ્તમજાની ફિલ્મો રિલીઝ થઈ હોય. ગયા શુક્રવારે એટલે કે બારમી જૂને...
Read More
ધર્મ અને અધ્યાત્મ વચ્ચેનો તફાવત                       .

ધર્મ અને અધ્યાત્મ વચ્ચેનો તફાવત .

સુખ અને શાંતિની શોધમાં વ્યક્તિ ધર્મ તરફ વળે છે. દરેક ધર્મ તેની રીતે, શું સારું છે અને શું ખરાબ છે તેનું જ્ઞાન આપે છે. ધર્મ એ એક શ્રદ્ધા અથવા...
Read More
પીપળે પાણી શું કામ ચઢાવવું જોઈએ?

પીપળે પાણી શું કામ ચઢાવવું જોઈએ?

સમશાનમાં જ્યારે મહર્ષિ દધીચિના અંતિમ સંસ્કાર થઈ રહ્યાં હતા તો એમના પત્નિને વિયોગ સહન ના કરી શક્યાં અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્ર...
Read More