
૧. સરસ્વતી (વિદ્યા), સંપત્તિ, સજ્જનની કૃપા, સારાં સંતાન, સત્તા, સત્ય, સંસ્કાર અને સુકૃત (પુણ્ય) સામગ્રી ભાગ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે.
૨. જનની (માતા), જન્મભૂમિ, જાહ્નવી (ગંગા), જનાર્દન (ભગવાન) અને જનક (પિતા) - આ પાંચ જકારવાળાનું દરેકે આજીવન જતન કરવું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GDBfqzN
ConversionConversion EmoticonEmoticon