વિશ્વમાં વિચારસરણીઓના યુદ્ધનો આવી ગયેલો અંત


- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- હવે જગતની સરકારોએ આર્થિક વૃદ્ધિ દર વધારવાની વ્યવહારૂ  પધ્ધતિઓમાં વધુ રસ લેવા માંડયો 

- એકવીસમી સદીમાં વિવિધ દેશોએ હવે વ્યવહારૂ પદ્ધતિઓમાં રસ લેવા માંડયો

૧૯૧૭માં રશિયન ક્રાંતિ પછી એક રાજકીય અને આર્થિક વિચારસરણી તરીકે સામ્યવાદ (માર્ક્સવાદ)નો વ્યાવાહરિક રૂપમા જન્મ થયો. ૧૯૪૯મા ચીનમા સામ્યવાદી વિચારસરણી અમલમા આવી જેનું સોવિયેટ રશિયાથી કાંઈક જૂદી રીતે માઓવાદમા રૂપાંતર થયું. તે પછીના વીસમી સદીના લગભગ ૮૦ વર્ષ વિચારસરણીના યુદ્ધો ચાલ્યા અને ૧૯૪૫મા બીજા વિશ્વયુદ્ધ બાદ મૂડીવાદ વિરૂદ્ધ સામ્યવાદ વચ્ચે પ્રચંડ વૈચારીક ઘર્ષણો થયા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0HoeMIW
Previous
Next Post »