
ભગવદ્ ગીતાનાં બીજા અધ્યાયમાં સ્થિરબુદ્ધિના લક્ષણોનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ંમુખેથી કર્યું છે, જુઓ,
दुःखेषु नु द्विग्न मनाः, सुरवेषु विगत स्पृहाः।
वितरणः भय क्रोधः ?, स्थितहतिः मुनिः उव्यते ।। 56
દુ:ખોની પ્રાપ્તિ થતાં જેનાં મનમાં ઉદ્વેગ થતો નથી અને સુખો મળતાં જે સંપૂર્ણપણે નિ:સ્પ્રહા હોય છે. જેનાં રોગ, ભય અને ક્રોધ નાશ પામ્યાં છે. એવા મુનિને સ્થિર બુધ્ધિવાળો કહે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mKHFnAg
ConversionConversion EmoticonEmoticon