સત્ય માર્ગ ધર્મનો માર્ગ .


ભારતીય સંસ્કૃતિમાં સત્યનું અનેરૂ સ્થાન છે. વર્ષૌથી સત્યનો હરહંમેશ આગવો મહિમા રહ્યો છે. વાસ્તવમાં સત્યનો માર્ગ કંટકનો માર્ગ છે - કઠિન માર્ગ છે જેનો અંતિમ પડાવ કે પરિણામ વિજયી, સાર્થક, સુખદ અને શુભદાયી બની રહે છે. વળી-સત્યનો માર્ગ કે સત્ય આચરણ એ ધર્મમાર્ગનો જ ભાગ છે માટે જ ધર્મમાં સત્ય સર્વોચ્ચ સ્થાને રહ્યું છે. અન્ય રજૂ કરીએ તો - ''જ્યાં સત્ય છે - સત્ય પરાયણતા છે ત્યાં માનવમન શુધ્ધ છે - સાફ સુથરું જોવા મળે અશુધ્ધિને અહીં સ્થાન નથી.''



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/HXh2AoU
Previous
Next Post »