
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- કુટુંબમાં નાની નાની બાબતોની ફરિયાદો કે રોકટોક કરતા શાંતિથી ચર્ચા થાય એ જરૂરી છે
(ગતાંકથી ચાલુ)
૨૯ વર્ષના મનન કંપની સેક્રેટરી હતા અને તેના મૌલી સાથે અરેન્જડ મેરેજ થયા હતા. મનનને લગ્ન પહેલા જાતીય જીવન અંગેની ખૂબજ ઉત્સુકતા હતી અને ઘણા સ્વપ્ના હતા. પરંતુ લગ્નની પ્રથમ રાત્રીએજ પરફોર્મન્સ એન્ઝાઈટીને કારણે તેમને લિંગના ઉત્થાનની સમસ્યાઓ થઇ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IVA29oN
ConversionConversion EmoticonEmoticon