સુખી જીવનસંધ્યા ટાણે માણો સેકન્ડ હનીમૂન .


હનીમૂન તો લગ્ન પછી તરત ઊજવાય છે કેટલી મધુર યાદ જોડાયેલી હોય છે એ સમયની જે લગ્નના અમુક વર્ષો પછી પણ એવીને એવી તાજી જ રહે છે. પરંતુ ત્યાર પછી દંપતીને કોેણ જાણે શું થાય છે કે મધમીઠી વાતો માટે સમય જ કાઢી શકતા નથી.

તેમાં મૂંઝાઈ જવાની જરૂર નથી. લગ્ન પછી નવપરિણીત પતિ-પત્ની તો પ્રેમના સાગરમાં ડૂબકી જ મારતાં રહે છે. કારણ કે આ નવા સંબંધનું આકર્ષણ અને જુવાનીનો જોશ લગ્નના શરૂઆતનાં વર્ષોેને વધારે મીઠા બનાવી દે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bEjdehw
Previous
Next Post »