મોટાભાગના લોકો એમ માનીને ચાલે છે કે સલાહ આપવી એ તેમનો જન્મસિદ્ધ અધિકાર છે


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- ઘણા લોકો આપત્તિના સમયે જ સ્વજનો કે સંબંધીઓને યાદ કરે છે ત્યારે તેમને માત્ર સલાહ જ મળે છે, મદદ મળતી નથી.

પ્રશ્ન : અત્યારે માણસને સલાહ મફતમાં દેવાવાળા હજાર મળે પણ સપોર્ટ દેવાવાળો એકાદ પણ કામમાં આવતો નથી, એમ કેમ ?

પ્રશ્નકર્તા - અરવિંદભાઈ ચાવડા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3QzIiRD
Previous
Next Post »