
દિલ અભી ભરા નહીં થા, આશાતાઈ...
તો, આશા ભોંસલેએ વિદાય લઈ લીધી, એક ભરપૂર, સમૃદ્ધ જીવન જીવીને. આપણું દિલ ભરાયું નહોતું, આપણું દિલ એમનાં ગીતોથી ક્યારેય ભરાવાનું નહોતું તે હકીકત છે, પણ દરેક વિરાટ પ્રતિભાએ, પ્રત્યેક લેજન્ડે પ્રકૃતિની આમન્યા રાખીને વિદાય લેવી પડે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Hk0NDhy
ConversionConversion EmoticonEmoticon