
- 'મારી સામે સત્ય આવે છે ત્યારે હું નિ:શબ્દ થઇ જાઉં છું. ખરું કહું તો શૂટિંગ દરમિયાન મારાં મન-હૃદય પર બહુ જ ઘેરી અસર થઇ હતી. મને સંવેદનામાંથી બહાર આવતાં ઘણો સમય લાગ્યો હતો.'
ઓટીટી પર રજૂ થયેલી ચિરૈયા વેબશોમાં લગ્ન જીવનની ગંભીર સમસ્યાનું સંવેદનશીલ નિરુપણ થયું છે. આ ગંભીર સમસ્યા એટલે પતિ દ્વારા પત્નીનું શારીરિક માનસિક શોષણ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ew0j5A
ConversionConversion EmoticonEmoticon