સંબંધોનો નિ:શબ્દ અંત .


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- દરેક સંબંધ એક અનુભવ છે - શીખ છે. કોઈપણ સંબંધ કાયમી નથી

સં બંધોની શરૂઆત કરતી વખતે આ સંબંધ લાંબો અને ચિરકાલીન બની રહે અને જીવનભર સુખ, શાંતિ અને સલામતી આપતો રહે એવી સૌ કોઈની ઈચ્છા હોય છે પરંતુ દરેક કિસ્સામાં આ ઈચ્છાઓ પૂર્ણ થતી નથી. કેટલીકવાર સંબંધોનો ધીમેધીમે કે પછી એકાએક અંત આવે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/W735wGB
Previous
Next Post »