
- જેવી રીતે રણમાં જળનો આભાસ થાય છે, પણ પાણી ત્યાં હોતું નથી એમ આ સંસારનું સુખ ઝાંઝવાના જળસમાન ગણવું
ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુનને કહે છે આ અલૌકિક અદ્ભુત, ત્રિગુણમયી મારી માયાને પાર કરવી અતિ દુષ્કર છે. પરંતુ મને જે નિરંતર ભજે છે, તે આ માયાને પાર કરી જાય છે. ભગવાનની આ ત્રણ ગુણ સત્વ, રજ અને તમ્ એવી ત્રિગુણી માયાને તરવી કઠિન કહી છે.
કારણ !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6RW0sdY
ConversionConversion EmoticonEmoticon