
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- રીટાયરમેન્ટના આ સમયમાં તમે જે હોદ્દા પર હતાં અને તમારો જે માન મરતબો અને અહંકાર હતો એ છોડી અને તમારા વ્યવસાયે તમને આપેલી ઓળખથી પર જઈને તમારે ફરીથી તમને પોતાને ઓળખવાનો પ્રયાસ કરવો પડે છે
જી વન પરિવર્તનશીલ છે. માણસ જન્મે છે ત્યારથી મૃત્યુ સુધી એ વિવિધ ભૂમિકાઓ ભજવે છે. ક્યારેક સંતાન તરીકેની, ક્યારેક વિદ્યાર્થી તરીકેની, ક્યારેક વ્યવસાયી કે નોકરી કરતા વ્યક્તિ તરીકેની, ક્યારેક માતા અથવા પિતા તરીકેની તો ક્યારેક મિત્ર તરીકેની. આ પ્રત્યેક ભૂમિકા જીવનનો એક આહ્લાદક આનંદ લઈને આવે છે અને પછી જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ જીવનમાં કેટલીક વસ્તુઓ અને કેટલીક ભૂમિકાઓ ધીરેધીરે આપણાથી દૂર થતી જાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gFoPiXK
ConversionConversion EmoticonEmoticon