
- દાઝી ગયા પર મધ લગાડવાથી ફોડલા નહીં પડે ઉપરાંત બળતરા પણ ઓછી થશે.
- વરિયાળીનું ચુરણ અને સાકર સપ્રમાણ લઈ બરાબર ભેળવી દેવી 8 થી 10 ગ્રામ જેટલી માત્રા સવાર સાંજ ગરમ દૂધ સાથે દોઢ મહિનો ફાકવાથી માસિક સાફ આવશે તથા પીડાથી છુટકારો મળશે.
- કોલી ફ્લાવરનું શાક બનાવતી વખતે તેમાં મીઠું,સાકર તથા પાણીનું મિશ્રણ નાખવાથી કોલી ફ્લાવરના ટુકડા એમ જ ખીલેલા રહેશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iDSWCT7
ConversionConversion EmoticonEmoticon