સમગ્ર વિશ્વના અર્થકારણને સતાવી રહેલ ક્રૂડની કટોકટી


- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- વિશ્વમાં વસતી વધારાનો દર એક ટકાથી નીચો જ્યારે આર્થિક વૃદ્ધિ દર 3 ટકા

અત્યારે જગતના રાજકારણ અને અર્થકારણમાં ક્રૂડ ઓઇલની અછત એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે જેને આપણે આર્થિક જ નહીં પરંતુ જીઓપોલીટીકલ પ્રશ્ન ગણીએ છે. આ પ્રશ્ન ટૂંકાગાળાનો છે કારણ કે ભૂતકાળમાં ગંભીર આર્થિક કટોકટીઓનું કાળક્રમે સમાધાન થઈ ગયું છે. અહીં આપણે ભારતના અર્થકારણની લાંબાગાળાની સમસ્યાઓની ચર્ચા કરીશું. અર્થશાસ્ત્રીઓ હંમેશા ટૂંકાગાળા (શોર્ટ ટર્મ) અને લાંબાગાળા (લોંગ ટર્મ)ના આર્થિક પ્રશ્નોની ચર્ચા કરતા હોય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yBvXxCQ
Previous
Next Post »