
- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
વિમાન-હેલિકોપ્ટર યા અન્ય કોઈ હવાઈયાનમાં બેસીને ઉત્તુંગ આસમાનને આંબી જવું હજી આસાન છે, પણ સજ્જનતાને આત્મસાત્ કરીને જીવનને જ આસમાન સમું ઉત્તુંગ બનાવી દેવું ખૂબ કઠિન છે. આ કઠિન વાત પણ આપણા માટે આસાન સાબિત થાય એથી આપણે ગત ત્રણ લેખથી ઉપક્રમ આરંભ્યો છે સ્વજનોના વિવિધ લક્ષણોની વિચારણાનો. આ ઉપક્રમમાં આજે આપણે સજ્જનના ચોથા લક્ષણની ઉપર ચિંતન કરીશું. ચોથું લક્ષણ દર્શાવતા ત્યાં સુંદૂરપ્રકરગ્રન્થમાં મસ્ત શબ્દો લખાયા છે કે 'પરાબાધાસુ ધત્તે શુચમ્.લ્લ મતલબ કે સજ્જન વ્યક્તિ અન્યોની પીડામાં શોકનો દુ:ખનો અનુભવ કરે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/EZzdL6C
ConversionConversion EmoticonEmoticon