
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- પ્રેમની દિવાનગીના તબક્કામાં ઉત્કટતા અને આવેશ જરૂર હોય છે પણ પ્રેમની પરાકાષ્ઠા એટલે માત્ર અને માત્ર આત્મીયતા
''મને ખબર નથી પડતી કે એને હું શા માટે પ્રેમ કરૃં છું ?''
મને સંખ્યાબંધ લોકોએ અવાર-નવાર આ સવાલ પૂછયો છે. કોઈને શા માટે પ્રેમ કરીએ છીએ તેના કારણ કે ખુલાસા આપવા એ અત્યંત મુશ્કેલ કામ છે. કારણ પ્રેમને કારણો સાથે ક્યારેય કોઈ સંબંધ હોતો નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ieg06XL
ConversionConversion EmoticonEmoticon